કોલેજ માં મૌલિક અને શ્રેયા એક બીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બંને એ લગ્ન માટે પોતાના માતાપિતાની પરવાનગી માંગી પણ એક બીજાના માતાપિતા આ લગ્ન માટે તૈયાર ન હતા અને બંને પોતાના પરિવારને ગુસ્સે કરીને લગ્ન કરવા માંગતા ન હતા. એટલે બંનેએ નક્કી કર્યું કે આપણે જુદા થઈ પોતપોતાની લાઇફ જીવવા લાગી, અને આપણા માતા પિતા ની મરજી પ્રમાણે લગ્ન કરી લઈશું. એક દિવસ બંનેએ છેલ્લી વખત મળવાનું નક્કી કર્યું, બંને મળ્યા ને ગળે વળગી ને ખૂબ રડ્યા અને બંનેએ એકબીજાને વચન આપ્યું કે જીવનમાં ફરી ક્યારેય નહીં મળીએ. પણ આ કહેવું બંને માટે બહુ મુશ્કેલ હતું. પણ એક