તરસ - 6

(11)
  • 2.3k
  • 1
  • 812

( પ્રકરણ છ) તન્વી,નતાશા અને શર્લીએ પોત પોતાના ઇષ્ટદેવને યાદ કરીને આવી પ્રાથના કરી તો ખરી પણ. . પણ અત્યારે આવી પ્રાથના કરી રહેલ તન્વી,નતાશા,અને શર્લીને કલ્પના સુદ્ધા ન હતી કે આવનારા ચોવીસ કલાક તેમના ત્રણમાંથી કોઈ એકના માટે ખુબજ ભારી હતા અને પૃથ્વી પરથી તેમના ત્રણમાથી કોઇ એકને ઉઠાવી મૃત્યુલોકમા લઇ જવાનો પરવાનો યમદુતને મળી ચુક્યો હતો. બીજા દિવસના સવારના છ વાગ્યા એટલે હવેલીથી થોડે દુર ભરતપુર ગામમા આવેલ મેથોડિસ્ટ