ધાર્યું ધણીનું થાય ભાગ ૨

  • 2.9k
  • 790

આગળ ન ભાગમાં આપણે જોયું કે ભગતબાપા ને એનો પરિવાર ભોળેશ્વર જઈ રહ્યા હતા ને રૂષભ ને મનમાં સવાલો ઘણાં હતા. શું રૂષભને તેના સવાલો મળશે? તો ચાલો આપણે જાણીએ આગળ હવે..... **************** આખરે મનસુખ મેર ની ગાડી ભોળેશ્વર આવી પહોંચી. ભોળેશ્વર માં આવતા બધાવે સૌ પ્રથમ હાથ-મોઢું ધોઈ ને ભગવાન ભોળાનાથ ના મંદિરમાં પ્રવેશ કર્યો, ઘરે થી લાવેલ શ્રીફળ ને પ્રસાદ ભગવાન ભોળાનાથ ને અર્પણ કરીને સૌ પરીવારે દર્શન કર્યા ને ભોળાનાથ નો આભાર વ્યક્ત કર્યો. બપોરના જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે જેરામ-ભગતે છોકરાવ ને ગાડીમાંથી સામાન કાઢવાનું કહીને પુજારીને દક્ષિણા આપી ને તેમના પરીવાર સાથે જમવાનો આગ્રહ