મળસ્કે

(21)
  • 3k
  • 669

મનહરભાઈ રેખાબેન નાં મર્યા પછી છેલ્લા બે વર્ષથી પથારી માં પડ્યા પડ્યા દિવસો કાપતાં હતાં. રેખાબેન નાં ગયાં પછી શિક્ષક મનહરભાઈ સાવ એકલાં ને પરવશ થ‌ઈ ગયા હતા...ઘડપણ , ડાયાબિટીસ ને થાઈરોઈડ તો હતો જ ને એક દિવસ લપસી જતાં થાપાનું ફેક્ચર થઈ ગયું.....બસ એ દા'ડો ને આજ નો દિવસ, એ વળી ને ઉભા થયા જ નહીં..... સંપૂર્ણ પથારી વશ.....બધી જ ક્રિયાઓ માટે એ પરવશ થ‌ઈ ગયા...સમીર એક જ દિકરો ને રીના એની વહુ...સમીરને પપ્પા માટે બહુ લાગણી ને પ્રેમ...એ ઘરે હોય તો ત્યાં સુધી એ જ મનહરભાઈ ની સેવા કરે પણ એનાં નોકરી ગયા પછી બધું જ બે