I love You

  • 3.6k
  • 542

કલ્પેશ વ્યાસ 25મા વર્ષે પરણીને 31મા વર્ષે વિધુર થઇ ગયા હતા. એરેન્જ્ડ મેરેજમાં સાસરિયાંઓ દ્વારા એ વાત ગુપ્ત રાખવામાં આવી હતી કે તેમની પત્ની અસ્થમાની પેશન્ટ છે. ગત ડિસેમ્બરની એક રાતે પત્નીને અસ્થમાનો ગંભીર એટેક આવ્યો અને તેણે પ્રાણ ત્યજી દીધાં. આ વાતને આજે 8 મહિનાથી વધુ સમય થઇ ગયો. જોકે લગ્નજીવનનાં 6 વર્ષ દરમિયાન વ્યાસજીને ત્યાં કોઇ બાળક નહોતું. વળી વ્યાસજી પોતે પણ મોઢાંનાં એટલા મોળા હતા કે કોઇની સાથે પ્રેમ તોશું વાત પણ માંડમાંડ કરી શકતા હતા.1988માં રિલિઝ થયેલી ફિલ્મ ‘તેઝાબ’ જોયા બાદ તેઓ અનિલ કપૂરના જબરદસ્ત ફેન બની ગયા હતા અને અદ્દલ અનિલ કપૂર ‘કટ’ હેરસ્ટાઇલ તથા