રકત યજ્ઞ - 9

(49)
  • 3.7k
  • 1
  • 1.4k

આ તરફ ગુરુ શંકર નાથ રોહીના ચક્ર જાગૃત કરવાની વિધિ કરતા હતા અને તેમાં તેમને ખુબ જ ઝડપ મળી રહી હતી એનું કારણ એમને ત્યારે ખબર પડી જ્યારે તેમણે રોહી નું ધ્યાન રાખવા માટે મોકલેલ તેમનો શિષ્ય તેમને રાજ ના શરીર પર ના નિશાન વિશે જણાવવા આવ્યો.." ઓહો તો તેમનું મિલન થઇ ગયો છે હવે રોહિને માયા નો અંત કરવાથી કોોઈ નહી રોકી શકે હવે બસ એક વાર રોહી અહીં આવી જાય પછી પુરે પુરા માયા મહેલ નો વિનાશ થઈ જશેઆ તરફ રોહી એ પોતાના જાદુનો ઉપયોગ કરીને પોતાની મા લાવણ્ય ની સહી કરી લીધી અને ફોર્મ જમા કરાવી દીધું