ભેદભાવ

(17)
  • 3.1k
  • 1
  • 710

નાત જાત ધર્મ આં બધાં ની સાથે જ લોકો જીવન જીવ રહ્યાં છે. પણ મારા મતે તો સાચી વાત એક જ છે. માણસ ને કામ કરવા માં જ્યાં થી પૈસા મળતાં હોય ત્યાં માણસ ને આં કાંઈ નડતું જ નથી. નથી તેને ત્યાં નાત આડી આવતી કે નાં જાત કે નાં ધર્મ બસ પૈસા આવી રહ્યાં છે માણસ તે જ જોવે છે. પણ માણસ પાસે પૈસા કમાવા લાગે છે અને તે પૈસા વાળો એક ધનવાન વ્યક્તિ બની જાય છે. અને પછી તેને નાત જાત ધર્મ યાદ આવે છે. પછી થી માણસ