DESTINY (PART-26)

  • 1.8k
  • 1
  • 740

પ્રેમી પંખીડાના અલગ થવાથી જે દુઃખ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને થાય એવું અહીંયા પણ થવા પામ્યું. છૂટાં પડવાની વાત કરવી અને છૂટાં પડી જાઉં એ બંને વચ્ચેનું અંતર આ પ્રેમી પંખીડાને જ્ઞાત થયું. વિરહની જે વેદના છે એ ફક્ત એકને જ નહીં પરંતુ બંનેને થવા પામી કેમકે નેત્રિ પાસે છૂટાં પડવાનું કારણ હતું એની ઈચ્છા નઈ તો સ્વાભાવિક છે એને પણ એટલું જ દુઃખ થાય જેટલું જૈમિકને થતું હોય. જેમ જેમ સમય વિતવા લાગ્યો એમ નેત્રિ અને જૈમિક એકબીજાને યાદ કરીને દુ:ખી થવા લાગ્યા. ક્યારેક જૈમિકથી ના રહેવાય તો નેત્રિને ફોન કરીને વાત કરવાનો