આગે ભી જાને ના તુ - 5

(13)
  • 2.6k
  • 978

આગે ભી જાને ના તુ (ભાગ-૫) પ્રકરણ - પાંચ/૫ ગતાંકમાં વાંચ્યું.... જોરાવરસિંહ ખીમજી પટેલને મળીને પાછા ઘરે આવે છે. બીજી તરફ અનંતરાયને કોઈ વ્યક્તિનો ફોન આવતાં એમની તબિયત બગડે છે અને રાજીવ અનંતરાયને દવાખાને લઈ જાય છે.... હવે આગળ..... શહેરની મોટી અને અદ્યતન ગણાતી હોસ્પિટલમાં જેની ગણના થઈ શકે એવી ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયની નવજીવન હોસ્પિટલમાં પહોંચતા પહેલાં રાજીવે ડોક્ટર ઉપાધ્યાયને કોલ કરી અનંતરાયની તબિયત વિશે માહિતી આપી દીધી હતી. રાજીવના હોસ્પિટલમાં પહોંચતા વેંત જ મેઇન ગેટના કોરિડોર પાસે જ બે વોર્ડબોય અને એક નર્સ સ્ટ્રેચર લઈને તૈયાર હતા એમણે અનંતરાયને કારમાંથી બહાર કાઢી સ્ટ્રેચર પર સુવડાવીને આઈ સી યુ વોર્ડમાં