રકત યજ્ઞ - 16

(56)
  • 5.1k
  • 1
  • 1.6k

ઓહ...તો મેના એ જ માયા છે...અને ઝીલે પણ પુનર્જન્મ લીધો છે.... રોહી ના રૂપ માં... આ કારણોસર જ માયા રોહી ની પાછળ પડી છે..પમ હવે મને તે હથિયાર વિશે ખ્યાલ છે જે માયા માટે નર્ક ના દ્વાર ખોલશે...રોહી એ ગયા જન્મ માં પોતાના પાંખો નુ બલિદાન આપી નર્ક ના દ્વાર ખોલાવ્યા હતા...."માયા ના ગયા જન્મ વિશે જાણી ને ગુરૂજી બોલ્યા...આ તરફ આ બધા થી અજાણ રોહી આજાણતા જ માયા ને આઝાદ કરી ચુકી હતી...અને માયા રોહી ને મારવા તેની પાછળ લાગી જાય છે..માયા મહેલ થી નીકળી ને બધા વિધ્યાર્થી ઓ હોટેલ તરફ જવા બસ માં બેઠા....જંગલ વાળો વિસ્તાર આવતા જ