આહવાન - 23

(51)
  • 3.1k
  • 4
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૩ કાજલને પેટમાં સખત દુખાવો થવાં લાગ્યો‌. એણે કેટલી બૂમો પાડી પણ મયુરને કંઈ ભાન નથી. એ સૂતાં સૂતાં કંઈ બબડી રહ્યો છે. કાજલે પરાણે ઉભાં થઈને ફોન લઈને એનાં સાસુ સસરાને ફોન કર્યો‌. ફટાફટ બધાં આવી ગયાં અને એને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં. બધી તપાસ કર્યાં બાદ ડૉક્ટરે કહ્યું કે કાજલનું અબોર્શન થઈ ગયું છે‌. કાજલને પોતાનું બાળક એ પણ મયુરની આ હરકતને કારણે છીનવાઈ ગયું છે એ સાંભળીને એ ચોધાર આંસુડે રડવા લાગી...!! પછી ડૉક્ટરે તાત્કાલિક ડી & સી કરીને પછી દવા આપીને સવારે ઘરે જઈને થોડાં દિવસ આરામ