આપરાધી કોણ ?? 7

(12)
  • 2.4k
  • 1k

આગળ ના ભાગ માં આપડે જોયું કે મિત રાધા ને નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે પૂછે છે હવે આગળ.... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ જેવી રાધા નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખુની વિશે કહેવા જતી હોય છે ત્યાંજ હવા માં રહેલ શાંતિ ચીરતો બંદૂક માંથી ગોળી છૂટવાનો આવાજ આવે છે અને તે ગોળી રાધા ને વીંધી તેના માથા ની આરપાર થઈ જાયય છે અને રાધા ત્યાંજ નિષ્પ્રાણ થઈ ઢળી પડે છે આ જોઈ મિત ઘભરાઈ જાય છે અને ઇન્સ.રાણા ને ફોન