મધદરિયે - 25

  • 2k
  • 1
  • 786

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અમિતનો વિશ્વાસ જીતવામાં સફળ બને છે.સુગંધા પ્રિયાને પોતાની પાસે લઈ આવે છે. ચંકી જ્યારે આ વાત જાણે છે ત્યારે ગુસ્સાથી રાતોચોળ થઇ જાય છે.. હવે આગળ.. વૃદ્ધાશ્રમને અઢળક દાન આપનાર યુવા બિઝનેસમેન બ્રિજેશ ચૌધરી સાથે નવા એજન્ડા માટે પરિમલે બોલાવ્યા છે.. પોતાના મૃદુ સ્વભાવ માટે જાણીતા એવા બ્રિજેશ ચૌધરી કામકાજ અર્થે મોટા ભાગે બહાર રહેતા હતા.. એમણે જાતે જ ફોન કરીને પરિમલને બોલાવ્યો હતો.. "બ્રિજેશભાઈ તમે જે રકમ દાન કરો છો એ રકમથી વૃદ્ધાશ્રમ તો બરાબર ચાલે છે,એમા હવે વધુ પૈસા લગાવવાની જરૂર નથી,પણ હવે જે એક નવી સંસ્થાનું નિર્માણ કર્યું છે એના માટે