આહવાન - 41

(55)
  • 3.4k
  • 1
  • 1.4k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૧ વિધિ બોલી, " મને એ નથી સમજાતું કે તમારી મારાં પપ્પા અને મામા લોકો સાથે શું દુશ્મની છે ??" ભાગ્યેશભાઈ : " અમારી તો કોઈ સાથે કોઈ દુશ્મની જ નથી. તારાં પપ્પાનું તે સાંભળ્યું એ મુજબ એમને માંડ માંડ મળેલી મ્યુનિસિપલ કમિશનરની ખુરશી ફરીથી એ મિકિનનાં હાથમાં જાય નહીં એ માટે એ કદાચ એને આ દુનિયામાંથી જ દૂર ધકેલી દેવા માગે છે. પણ સત્તામાં અંધ બનેલા એમને એ ખબર નથી કે આપણી પાસે આ બધાં પુરાવા છે જો મિકિનને કંઈ થયું તો એણે પોતાની ખુરશી તો ગુમાવવી જ પડશે..., સસ્પેન્ડ