મધદરિયે - 30

(16)
  • 2.2k
  • 748

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધાને કેસમાંથી હટાવવા માટે ચંકી ભ્રષ્ટ મંત્રીઓ ખરીદી લે છે.. સુગંધા પોતે જ રિઝાઈનની વાત કરે છે.. સૂરજ સોશિયલ મીડિયામાં અને ન્યુઝ ચેનલ મારફતે સુગંધાને કેસમાં પાછી લાવવા રાણાની પણ મદદ લે છે .હવે આગળ.. મોબાઇલમાં મેસેજ ફરતા થઇ ગયા.ટીવીમાં પણ સરકારની ટીકા થવા લાગી..સતાપક્ષ નબળો પડવા લાગ્યો,પોતાની ખુરશી હવે ડગમગવા લાગી.જે ભ્રષ્ટ મંત્રીઓ સુગંધાને કેસમાંથી હટાવવા માંગતા હતા એમને પણ સતાની લાલચ હતી.જો સુગંધાને પાછી નહીં લેવાય તો હાથમાં કશું નહીં આવે એ ફાઈનલ હતું..સુગંધાને કેસમાં પાછી લાવવા માટે હવે એમણે જ મુખ્યમંત્રી સાથે મીટીંગ કરી.. કેન્દ્ર સરકાર સુધી મેસેજ ગયા અને એમણે જ