મરેલા વ્યક્તિની આત્મા 2

(21)
  • 3.5k
  • 782

આગળ ના એપિસોડ માં આપણે જોયું કે માહિપાલ સિંઘ નું મૃત્યુ થાય છે . તેથી તેની પત્ની પ્રતિતીવિધવા બની જાય છે . આથી માહિપાલ સિંઘ ની પત્ની વિશે તેની માતા ખૂબ જ ચિંતા માં ગરકાવ થઈ જાય છે . છેવટે તે પ્રતિતીના લગ્ન પોતાના નાના પુત્ર સિંઘેર સિંધ સાથે નક્કી કરે છે . તો આ લગ્ન થી પ્રતિતી કે સિંઘેર સિંધ લગ્ન માટે તૈયાર થતા નથી . ઘણું સમજાવ્યા પછી તે બંને લગ્ન માટે તૈયાર થાય છે . પરંતુ લગ્ન નક્કી થયા બાદ તરત જ પ્રતિતી સાથે પેરાનોર્મલ એકટીવીટી થાય બને છે . અહીંથી હવે આ એપિસોડ ચાલુ થાય