ચેકમેટ - 11

(20)
  • 3.4k
  • 2
  • 1.3k

આપણે આગળના પાર્ટમાં જોયું કે મિસિસ મહેતા મોક્ષાને આલય અને પોતાની દીકરી સૃષ્ટિ વિશે જણાવે છે.આ બાજુ મિ. રાજપૂત કોચ મિ. રાજેશ ત્રિપાઠીની રાહ જોઈને ગેસ્ટ હાઉસમાં બેઠા હોય છે....હવે આગળ..જમી લીધા પછી મોક્ષા અને મનોજભાઈ પોતાના કોટેજ તરફ જાય છે.ત્યાં જઈને થોડી આરામ કરવાની ભાવના સાથે પોતાના બેડરૂમ તરફ જતા હોય છે ત્યાં જ મોક્ષા એમને હાથ પકડીને બેસવા સમજાવે છે.મનોજભાઈ મોક્ષા સાથે બહારના ડ્રોઈંગરૂમમાં જ બેસી જાય છે."પપ્પા, આલયના કેસમાં એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે.આલય છેલ્લે અહીં આવ્યો હતો.""શું એટલે રાજપૂત સાહેબની શંકા સાચી પડી? પણ આલય અહીંયા કેમ? કોણે કીધું તને?" એકી સાથે પૂછાયેલા આટલા બધા સવાલોથી