પ્રેમ એક મહાકાવ્ય

  • 1.8k
  • 422

લાગણી ની લગની જ્યારે વધારે લાગી જાય છે,ત્યારે હ્રદય નું વાતાવરણ આપો આપ પલટાઈ જાય છે...!!❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ જે કોઈ તમારા જીવનમાં આવે તો એ પલ ને જીવી લેજો નવી ચમક કંઈક નવું જે દિલ ને લાગે તો એ વ્યક્તિ તમારા જીવન નો અનમોલ વ્યક્તિ છે. સમજી એને સાચવી લેજો કેમ કે કેટલાક લોકોનું જીવન મનગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને કેટલાક લોકો મનગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં રાહ જોઈ વીતી જતું હોય છે. જો કોઈ તમને 'આઈ લવ યુ' કહેતું હોય તો તમે આ જગત ના નસીબદાર વ્યક્તિ છો , પણ જો કોઈ તમને 'આઈ લવ યુ ટુ' કહેતું