મુક્તિ.....

  • 2k
  • 1
  • 472

મુક્તિ.........................................વાર્તા *********************************************** તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે? રહે છે કેદ એની એ ફક્ત દિવાલ બદલે છે - ઘાયલ *********************************************** રોજની જેમ સવારે તૈયાર થઈ મનહર સુખદેવ ભટ્ટ ઓફિસ જવા ફ્લેટ ની બહાર નીકળતા પત્ની સુહાસિની દરવાજા પાસે આવી બોલી, " જય શ્રી કૃષ્ણ"સામે મનહર પણ " જય શ્રી કૃષ્ણ" બોલી નીચે ઉતરી ગયો. આજથી ત્રણ વર્ષ અગાઉ તે પોળ માં રહેતો હતો. સામેની પોળ માં રહેતી સુહાસિની ને