મનની શાંતિ

  • 2.6k
  • 636

મનની શાંતિ આજે ઘણા સમય બાદ સંજીવ પોતાના ઘરે આવ્યો હતો. અને પોતાના ફેમિલી મેમ્બર્સ સાથે લંચ ફિનિશ કરીને બેઠો હતો. ત્યાં સંજીવના મમ્મી સાધના બેન કહે છે બેટા તું ઘરથી દુર ગયો ત્યારથી સાવ બદલાઈ ગયો છે. તું હવે પહેલા જેવો સંજીવ રહ્યો નથી. સંજીવ - કેમ મમ્મી તને એવુ શુ કામ લાગે છે કે હું બદલાઈ ગયો છું? મને તો મારાં ખુદમાં કાંઈ જ ચેન્જીસ લાગતો નથી. સાધના - બેટા તારામાં જે બદલાવ આવ્યા છે તે મને દેખાય છે પણ તને દેખાતા નથી. તેમાં