અન્નદાતા થી અન્ન બગાડની સફર

  • 6.3k
  • 1
  • 1.9k

? અન્નદાતા થી.... અન્ન બગાડની સફર..!!? ખોબો ભરી મોકલું જળ સાચવી લે, છે અમૃત તણી મીઠાશ જીલી લે..! અન્નદાતા કોણ ? તો જવાબ મળશે ઈશ્વર પરંતુ આપણો ખરેખર અન્નદાતા ખેડૂત છે .જે મહેનત મજૂરી કરીને ખેતરમાં ધાન પકવે છે.ખેડૂતની કાળી મજૂરી બાદ ખળામાં પથરાયેલા અન્નને કેટકેટલાય લોકો આરોગતા હશે . પછી તે કીડી હોય કે કબૂતર હોય કે અન્ય કોઈ જીવ... ?ધરણી અમી ફૂટે ને ખેતર બીજ લહેરાય... તાત પ્રસ્વેદ છૂટે ને પાક બીજ બની લહેરાય...!! કુદરત બદલો આપે મહેનત મુજબ, શું મળે વળતર ધારણા મુજબ....??? ?ખેતરમાંથી અનાજ વેચાણ અર્થે ગંજમાં કે અન્ય દુકાનો માં જાય