વિશ્રામ

  • 3.2k
  • 1
  • 1k

સત્ય લોક માં ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે વિશ્રામ અવસ્થા માં આરામ માં સમય વ્યતીત કરતા હતા ત્યારે ભૂલોક માંથી સત્ય લોક માં વિચરનાર મુનિ શ્રી નારદ ભગવાનની આરામ અવસ્થા માં ખલેલ પાડી જણાવે છે કે ' હે પ્રભુ આપતો આખા જગત નું પાલન પોષણ કરનારા છો ત્યારે આપ આ પૃથ્વીવાસીઓ ના મન ની ઈચ્છા કેમ પૂરી નથી કરી રહ્યાં ' અહી ભગવાન નારદ મુનિ ને જણાવે છે કે મને આપશ્રી જણાવશો કે લોકો ને સૌથી વધુ મારા તરફ થી અપેક્ષા છે?? ત્યારે મુનિ શ્રી નારદ જણાવે છે કે હે સર્વ જ્ઞાતા