લઘુ કથાઓ - 17 - બ્લડી પેરેડાઈઝ

(20)
  • 4.1k
  • 1.4k

બ્લડી પેરાડાઈઝમનીષા પશુપતિનાથ ના મંદિર માં આજે સવાર ના 6 વાગ્યા માં દર્શને આવી હતી. એના ચહેરા પર એક પ્રકાર નો થાક અને હાર દેખાતી હતી અને એમાં થી એ બહાર આવવા માંગતી હતી. અને એ માટે એનું સહુ થી ગમતું સ્થળ હતું પશુપતિનાથ નું મંદીર. જેવો એને પહેલો પગથિયો ચઢીયો અને એના કાન માં એની નાનપણ ની મંદિર ના પટાંગણ ગુંજતી કિલકારીઓ સંભળાવા મંડી અને એના કારણે એના મન અને ચહેરા પર થોડી શાંતિ વર્તાઈ. અને હોઠો પર એક હલકું ફુલકું સ્મિત ચડી આવ્યું. પણ ત્યાન્જ એજ પટાંગણ ની સામે