દાસ્તાને બી બિલ્ડિંગ - 24

  • 1.9k
  • 836

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 24 આગળનાં ભાગમાં જોયું કે વિદ્યાને એનાં પુનર્જન્મ જન્મ વિશે ખબર પડે છે. અને સરસ્વતી જ તેની પુનર્જન્મમાં બહેન હતી તે વાતની જાણ થાય છે. જનકને સાગર બી બિલ્ડિંગથી ધકકો મારે છે પણ સરસ્વતી પોતાની શકિતથી એને બચાવે છે. હવે આગળ પીળા અને કેસરીકલરથી મંડપ ખુબ સુંદર દેખાતો હતો. મંડપના થાંભલા પર ગલગોટાના ફુલો લગાવ્યાં હતાં. મેન ગેટ પર જયાં સરસ્વતી સોસાયટી લખ્યું હતું ત્યાં ગલગોટાના ફુલોનો હાર લટકાવેલો હતો અને લાઈટ પણ કરી હતી. નીચે સોસાયટીમાં લીલા કલરની જાળીવાળી ચાદર પથરાયેલી હતી. બેસવા માટે ખુરશી અને સોફાની વ્યવસ્થા હતી. વચ્ચે નાનું એવું સ્ટેચ હતું જયાં