અંશ - 12

  • 2.8k
  • 3
  • 1.4k

(ઘર માં પૂજા ની તૈયારી જોર મા હતી,અને બધા મૂંઝવણ માં.બ્રાહ્મણો ની લાઇન લાગી હતી.એમા પણ જ્યારે દુર્ગાદેવી પૂજન માટે આવ્યા ત્યારે તેમને જોઈ ને ભલભલા થથરી ગયા.હવે આ પૂજા કોના આત્મા ની શાંતિ કાજે છે એ જોઈએ..) દુર્ગાદેવી એ સૌથી પહેલા હવાનકુંડ ની ચારોતરફ મંત્રોચ્ચાર કરી પાણીથી લાઇન બનાવી.અને ત્યારબાદ સૌપ્રથમ દુર્ગાદેવી એ નવ ગ્રહો ના મંત્રો બોલવાના ચાલુ કર્યા,બાકી ના લગભગ વીસેક બ્રાહ્મણો પણ તેમને અનુસર્યા.અને જે બે નાના પંડિતો હતા તેમને બંને ખૂણા માં અગ્નિ પ્રગટાવી ને ધૂપ કર્યો. વાતાવરણ માં ધૂપ અને અગરબત્તી ની વિચિત્ર સુગંધ આવવા લાગી,પંડિતો અને દુર્ગાદેવી ના મંત્રોચ્ચાર નો અવાજ ધીમે