ઇન્તજાર - 9

  • 3.2k
  • 1.6k

(આપણે આગળના ભાગમાં જોયું કે, રીના જૂલી સાથે થોડી વાતો અને ચર્ચા કરે છે જુલી સાંત્વના આપે છે અને બીજા દિવસે રીના બધા માટે ચા-નાસ્તો કરી દે છે કુણાલ અને વસંતી જોબ પર જાય છે . બગીચામાં રીનાની મુલાકાત એક મંગળાદાદી સાથે થાય છે અને મંગળા દાદી પૂછે છે કે સવારે ભજન કોણ ગાતું હતું એ બાબતે થોડી ચર્ચા થાય છે અને કહે છે કે ; મારે ઘરમાં કામ છે આપણે આવતીકાલે મંગળાબાને મળીશું હવે વધુ આગળ. ...) "સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે તે નાસ્તો કર્યો હતો ? "વસંતી કહે ;હું તો ઓઈલી ખાતી નથી,