જેલ નંબર ૧૧ એ - ૩૬ (છેલ્લો અંક)

  • 1.8k
  • 2
  • 664

સમર્થ પ્રેમ પત્ર લખવા નું કારણ આપઘાતની રાત પહેલા બોલ્યો હતો.. ‘એ પ્રેમ પત્રો મારા હતા.’ ‘તો? એ કોઈ બીજાના કહેવા પર લખતો હતો?’ ‘ ના. પણ એ હું કોઈ બીજા માટે લખતો હતો.’ ‘તો તો તારા એડ્રેસ ખોટા હશે.’ ‘ના. પણ મૌર્વિને તો એ પત્રો પહોંચતા હતા.’ ‘મતલબ?’ ‘હું જે મૌર્વિની વાત કરું છું, તે મૌર્વિ 12 વર્ષ પહેલાની મૌર્વિ છે.’ ‘એટલે તું-’ ‘જે છોકરો તારી પાછળ દોડતો હતો.. એ હું જ છુ!’ ‘યક્ષ?’ ‘હા. યક્ષ. મનીષ રાજપૂત અને કીર્તિ રાજપૂત મારી નીચે કામ કરતાં હતા. મને તારી પર પહેલાથી પ્રીત હતી પણ તે વ્યક્ત નહતી થતી. કીર્તિ પણ