મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી

  • 2.8k
  • 1.2k

મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ કે જે ભારત ભૂમિ સાથે એવી રીતે વીંટળાઇ ગયું છે કે તેમનું જીવન જ આપણને સર્વને કાંઇ ને કાંઇક પ્રેરણા આપ્યા જ કરે છે. તેમનું નામ અને કામ માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વ માટે પરિવર્તન સર્જનાર છે. માત્ર ભારતને આઝાદી અપાવવા પૂરતું જ નહિ પણ આઝાદી બાદ પણ ભારતના લોકોનું જીવન શ્રેષ્ઠ કઇ રીતે બને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. તેમની કેળવણી એટલે પહેલા જાતે કોઇ કાર્ય કરો અને પછી સામેવાળાને કહેવાનું કે હવે તમને યોગ્ય લાગે તો કરવાનું. કોઇ પર કોઇપણ જાતનું દબાણ કે કાર્ય અથવા અભ્યાસનું ભારણ પણ