સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 3

  • 1.8k
  • 830

સોરઠની ધરતીની શૌર્યવંતિ ગાથા - રા'નવઘણ ભાગ - ૩ સોરઠ વિજય- નવલકથા અંતગર્ત આપણે ગયા અંકમાં આહિર દેવાયત બોદર અને તમના પત્ની સોનબાઈ ના બલિદાનની વાત જોઈ કે, કેવીરીતે પોતાના રાજાના વંશને બચાવવા પોતાના સગા દિકરાનું બલિદાન આપતા પણ આહિર કે આહિરાણી ખચકાતા નથી, દેવાયતબાપુ પોતાના જ હાથે પંડના દિકરાનુ મસ્તક ઉતારી લે છે, અને એનાથીય કપરી કસોટી આહિરાણી સાનબાઈમાં માથે... જે આંખોમા લાડથી આંજણ આંજતા એ જ આંખોને પોતાના પગ નીચે કચળવી પડે છે.. છતાંય એ આહિર કે આહિરાણી મુખ પર સહેજ પણ દુઃખની રેખા અવતરવા દેતા નથી, પોતાના દિકરા ઉગાના મોતનુ દુઃખ મનાવતા નથી કેમકે જો દુઃખનો અણસાર