કલર્સ - 14

  • 1.6k
  • 1
  • 766

રાઘવ ને થયેલો વિચિત્ર અનુભવ બધા ના મન માં અહીંથી નીકળવાની એક આશા જગાડે છે,પીટર ને યાત્રીઓ ની સલામતી ની ચિંતા ને લીધે ઊંઘ નથી આવતી અને નાયરા સાથે તે સમુદ્ર કિનારે બેસે છે...હવે આગળ...આટલા યાત્રીઓ ની સલામતી નો સવાલ છે ઊંઘ કેમ આવે!પીટર ના ચેહરા પર સ્પષ્ટ નિરાશા હતી. ઉદાસ નહિ થાવ કેપ્ટન કેમ કે આમાં તમારો કોઈ જ વાંક નથી,અમારી કિસ્મત જ અમને અહીં લઈ આવી છે,અને અમારી કિસ્મત માં હશે તો અમે અહીંથી પાછા પણ જઈશું. નાયરા ના હકારાત્મક વિચાર સાંભળી ને પીટર નું મન થોડું શાંત થયું.પણ હજી આગળ શું કરવું એ પ્રશ્ન તો ઉભો જ