વિધાનસભા ૨૦૨૨

  • 3.1k
  • 942

કોઈ મોટા કે સારા નેતાના નામ કે વચનો પર પ્રભાવિત થઈને પોતાના મતવિસ્તારમાં ગુંડા, મવાલી, નાલાયક, કે અધર્મી ને વિજયી બનાવવો કેટલો યોગ્ય !! ચુંટણીના ગરમ માહોલ વચ્ચે એક તરફ ભાજપ પોતાનો અભેદ્ય ગઢ બચાવવા મેદાને ઉતરશે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની ગાદી પર થપ્પો મારવા, એક તરફ નરેન્દ્ર મોદી વિકાસ, વિશ્વાસ અને શાંતિ ના નામે પ્રચાર કરી રહ્યા છે, રાહુલ ગાંધી કોંગ્રેસનું કામ બોલે છે ના દાવા સાથે વીજળી અને ખેડૂતને દેવામુક્તી ના વાયદાઓ કરી રહ્યા છે અને સામે અરવિંદ કેજરીવાલ પોતાના દિલ્હી મોડેલ, બેરોજગારી, ફ્રી વીજળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી ગેરંટી સાથે મેદાને ઉતર્યા