કોને ભૂલુંને કોને સમરુ રે - 171

  • 1.2k
  • 410

જગુભાઇની સેવા માટે ચંદ્રકાંત અને જયાબેન હરકીસન હોસ્પીટલમાં બેઠા છે .હરકીસન હોસ્પીટલમાએસોસીએટેડ ડીન ચંદ્રકાંતના સગ્ગા ફઇનાં દિકરાં ડો.સુધીરભાઇ શેઠ મામાની દરકારમા દિવસરાતલાગી ગયા છે...આ એ જ હોલ્પીટલ હતી જ્યાં પંદર વરસ પહેલાં ડો. ચીમનભાઇ વોરા જયાબેનનાદુરનાં ભાઇએ પહેલીવાર ઓપરેશન કરી સ્પીન કાઢી નાંખી હતી …તેમણે જયાબેનને વચન આપેલું “ જો જયા જરાયે ગુસ્સો ન કરે શાંતિથી સાદો ખોરાક દુધ ફ્રુટ બરાબર લેશે ને બહુ હાઇવોઇ નહી કંપે તોદસ વરસ નિકળી જશે . તારી છોકરીઓનાલગન થઇ જશે બાકી ભગવાને સોંપવાનું. એ ડો. ચીમનભાઇ અજીબ બીમારીથી પાંચ વરસ પહેલા ગુજરી ગયા હતા.હોસ્પીટલમાં હવે રેસીડેન્ટ ડીનસગ્ગો ભાણીયો ડો. સુધીર શેઠ હતા."ચંદુ, બધા રીપોર્ટ