હું મારી સાથે છું ખરા!

  • 2.3k
  • 1
  • 754

એક સંશોધન દર્શાવે છે કે સામાજિક જોડાણો એ ભાવનાત્મક અને શારીરિક સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે. જો કે, એકલા રેહવુ એ પણ માનસિક સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લોકોની આસપાસ રહેવું ખુબ સારું છે, પરંતુ તે તણાવ પણ બનાવે છે. તમે વિચારતા રહો છો કે લોકો શું વિચારે છે? તમે અસ્વીકાર ટાળવા અને બાકીના જૂથ સાથે ફિટ થવા માટે તમારા વર્તનમાં ફેરફાર કરો માંડો છ.આપણે જેમ સામાજિક વિશ્વનો ભાગ બનીએ ત્યાર બાદ આપણને એકલા રહવા નું મહત્વ સંજય છે. તમારા માટે સમય હોવો એ તમને સામાજિક દબાણોથી મુક્ત થવા અને તમારા પોતાના વિચારો, લાગણીઓ અને અનુભવોને જોવા માટેની એક તક