અતૂટ બંધન - 18

  • 2.1k
  • 1
  • 1.3k

(જગન્નાથ સાર્થક અને એની ફેમિલીને જણાવે છે કે કઈ રીતે એણે વૈદેહી અને શિખાની મદદ કરી. આ જાણ્યા પછી સાર્થક જગન્નાથને નક્કી કરેલ ફી કરતાં વધુ ફી આપે છે. ગરિમાબેન જગન્નાથને શિખા સુરક્ષિત છે કે કેમ પૂછે છે. એ વાત પર સાર્થક વિચારમાં પડી જાય છે કારણ કે ગરિમાબેને એકપણ વાર વૈદેહી વિશે પૂછ્યું નહતું. હવે આગળ) રજનીશભાઈ ઓફિસ જવા માટે તૈયાર થયા અને ગરિમાબેનને કંઇક કહ્યું. પણ ગરિમાબેન કંઈ બોલ્યાં નહીં. એમણે બે ત્રણવાર ગરિમાબેનને કંઇક પૂછ્યું પણ એમનાં તરફથી કોઈ જવાબ ન મળ્યો તેથી રજનીશભાઇએ ગરિમાબેનના ખભે હાથ મૂક્યો. રજનીશભાઈનાં સ્પર્શથી ગરિમાબેન એમનાં વિચારોમાંથી બહાર આવ્યા. "ગરિમા, શું