જાનકી - 14

(15)
  • 2.7k
  • 1.8k

નિકુંજ વેદ અને નિહાન ને વિશ્વાસ અપાવે છે કે જાનકી ને કંઈ નહીં થાય... વેદ વાત કરી ને જ્યારે કેબિન ની બહાર આવે છે ત્યારે નિહાન નિકુંજ ની આંખોં માં જોઈ ને ફરી થી પૂછે છે નિકુંજ ને.. " પાક્કું ને કંઈ નહીં થાય જાનકી ને...?" નિકુંજ કહે છે... "જાનકી ને કંઈ નહિ થાય તે મારી જવાબદારી પણ તેને હું રજા ક્યારે આપીશ તે તારે મને પૂછવાનું નથી.." નિહાન તેને ગળે વળગી જાય છે... ** વેદ અને યુગ ત્યાં જ જાનકી ના રૂમ ની બહાર બેઠા હતા.. થોડી વાર ફોન માં કામ ના મેસજ ના જવાબ આપી ને વેદ પોતાની