જાનકી - 16

(16)
  • 2.8k
  • 1
  • 1.7k

નિહાન અને નિકુંજ કેફે માં બેઠા હતાં, ત્યારે નિકુંજ તેને જાનકી ના રિપોર્ટ ની વાત કરે છે... જો છ કલાક માં હોશ ન આવ્યો તો એ કોમા માં જતી રહશે એવી શક્યતા વધારે લાગે છે...એ વાત પછી નિહાન હાથ માંથી જાય છે... ગુસ્સો અને અંદર ચાલતાં અગણિત વિચાર નું તોફાન નિકુંજ પર વરસી પડે છે.. નિહાન ફરી થી બોલે છે..." નિકુંજ જાનકી ને કંઈ જ ના થવું જોઈએ... બસ.. મને એટલી ખબર છે કેમ તે તને ખબર... ગમે તે કર તું..."નિકુંજ " હા હું કંઈક કરી છું" એમ કહી ને ત્યાં થી ચાલ્યો ગયો... નિહાન નિકુંજ ના ગયા પછી જાનકી