જાનકી - 17

(15)
  • 2.9k
  • 1.7k

જાનકી અને નિહાન એક બીજા પર થોડા ગુસ્સે થઈ ગયા હતા... જાનકી તેને ગીત ના શબ્દ મેસેજ કરે છે... તે વાંચી ને નિહાન ને ઘ્યાન તો આવવું જોઈએ કે જાનકી તેને ખાલી મમ્મી માટે જ કહેતી હતી... બાકી નિહાન પર ગુસ્સો કરવા નો તેનો કોઈ બીજો ઈરાદો ના હતો.. જાનકી ખરેખર તેના મન અને માન ને કોઈ રીતે ઠેશ પોહચાળવા ના હતી માંગતી પણ તેના થી ભૂલ થી તે જ થયું હતું.. તે વાત તે નિહાન ને બસ કેહવા માંગતી હતી.. નિહાન ને પણ તે વાત સમજાય જ ગઈ છે... કે જાનકી માત્ર મમ્મી માટે ચિંતિત હતી એટલે ગુસ્સે થઈ