હમદર્દ..... તારા પ્રેમ થકી... - 37. વજીર ની ચાલ

  • 1.5k
  • 1
  • 788

નીતા કપૂર તો લગ્ન ની વાત સાંભળતા જ ઉછળી પડી, આખરે વર્ષો થી તે આ દિવસ ની તે રાહ જોતી હતી તે તરત જ બધા ને આ ન્યુઝ આપવા માંડી, બધા ને કામે પણ લગાડી દીધા પણ અર્જુન અને અંવેશા ની વાતોમાં હજી ગોળીબાર હતો, તેમનો પ્લેન પણ આ જ હતો, અફવા ફેલાવવા નો કારણ કે એક વખત જો યશ અને નીતા કપૂર ની શાદી ની વાત મીડિયા માં આવી જાય અને સ્વરા સુધી પોહચી જાય પછી તો બસ અડધું કામ તો આમ જ થઈ ગયું..... તેને તકલીફ આપવાનું, બસ પછીતો શું તેનો યશ ની જિંદગી માં આવવાનો અને તેની