જાદવજીની જીવનગાથા

  • 2.2k
  • 1k

            અમારા પૂર્વજો અમારા બારોટના કહેવા મુજબ રાજસ્થાનથી આવેલા છે અને બધે ફરતા ફરતા તા. હળવ, રાયસંગપુર ગામે આવેલા છે થી નવાઅમરાપર ( બોરડી ) ગામ તા. હળવદ જી.મોરબી આવીને વસ્યા હતા, તેઓ ખૂબજ મહેનતુ અને હિંમતવાળા હતા અને અમારા કુળદેવી આદ્યશક્તિમાં છે.            મારા પિતાશ્રી હરજીભાઇ આંબાભાઇ ચૌહાણના લગ્ન તા.હળવદ જી.મોરબીના ચરાડવા નિવાસી સાકુબેન ગોવિંદભાઇ વાલજીભાઇ સોનગરાના દિકરી નામે ધોળીબેન સાથે થયા હતા. મારા પિતાશ્રી હરજીભાઇ આંબાભાઇ ચૌહાણના અમે કુલ – ૫ સંતાનમાં ૪ ભાઇ ૧ બેન (૧) અરજણભાઇ હરજીભાઇ ચૌહાણ (૨) પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ (૩) શંકરભાઇ હરજીભાઇ ચૌહાણ (૪) જાદવજીભાઇ હરજીભાઇ ચૌહાણ અને એક