વીરુપાક્ષ - 2

  • 1.9k
  • 766

આગળ  આપણે  જોયું  કે  , કેવી  રીતે  શીધૈયા  આવી  ને  દેવી  મોદાંબા ના  મંદિર  ના  ગર્ભગૃહ  માં  મૃત્યુ  પામે  છે . જેને  કારણે  ગામ  માં  આવતા  આઠ  દિવસ  માટે  " અષ્ટ  વિઘ  બંધન  " બાંધવા  નો  નિર્ણય  લેવાય  છે .   હવે  આગળ  , અહી  સુર્યા  એ  નંદીની  ના  જવાબ ની  રાહ  જુએ  છે . પરંતુ  નંદીની  ને  ફરી  બીમારી  ના  લીધે  દોરો  પડે  છે . જેથી  તે  જઈ શકતી નથી . તે  નહિ  આવે  એમ  સમજી  સુર્યા  નીકળવાની  તૈયારી  કરે  છે . કારણ  કે  ત્યારબાદ  ગામ  આઠ  દિવસ  માટે  " અષ્ટ  વિઘ  બંધન " ના  લીધે  બંધ  રહેશે .