Kaarelu

(19)
  • 3.2k
  • 3
  • 702

આપણે આપણા કર્મોને બે રીતે જોઈએ છીએ “પાપ અને પૂણ્ય”, આવું નહિ કરો પાપ લાગશે, આવો કરો તો પૂણ્ય થશે, પણ ખરેખર આપણને ખબરજ નથી કે શું કરવાથી શું થશે. બસ મતલબની કે ફાયદાની વાત હોઈ તો કોઈ પણ હદ વટાવી નાખીએ છીએ પછી પાપ અને પૂણ્યનું જોવાય જાશે. ખરેખર તો આપણી જરૂરિયાત ભૌતિક અને શારીરિક એ આ આપણા કર્મો નક્કી કરે છે. તો ચાલો થોડું આ ચક્કરને સમજવાની કોશિશ કરીએ.