આગળ આપણે વાંચ્યું :- ગુસ્સે થયેલા ગેહલોતે કંઈક પ્લાન ગોઠવ્યો હોય છે જેનો અમલ તે આજ રાત્રેથી જ કરવા માંગતો હોય છે. પોલીસની વર્દી ઉતારી તે પોતાના દમ ઉપર કેસ સોલ્વ કરવા નીકળી પડે છે......બીજી તરફ જૈન ધર્મશાળામાં છુપાયેલો વીજય સાંજે જમવા દેલવાડાના જૈન મંદિર નજીક આવેલી એક હોટેલમાં જાય છે ત્યારે એક સફેદ કપડાંવાળો વ્યક્તિ તેનાં પર નજર રાખી રહ્યો છે એવી તેને શંકા ઉદભવે છે........હવે આગળ વાંચો:--- આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ...ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.....