અંજામ-૨૬

(280)
  • 9.1k
  • 11
  • 4.5k

રીતુ બાપુના ફાર્મ હાઉસ માંથી ભાગીને વગડામાં ગાયો ચરાવતા ગોવાળો પાસે પહોંચી જાય છે અને ત્યાં તે બેહોશ થઇ જાય છે....અજાણી યુવતીને આ રીતે બેહોશ થતા જોઇ ગોવાળો અસમંજસમાં મુકાઇ જાય છે અને તેને બળદગાડામાં નાંખીને ગામ ભણી પ્રયાણ કરે છે......બરાબર એજ સમયે વીજય ત્યાં આવી પહોંચે છે. હવે આગળ વાંચો..... અંજામ ના આગળના 25 પ્રકરણો વાંચવા more from author ઓપ્શન ઉપર ક્લિક કરો.