સૂર સામ્રાજ્ઞી શમશાદજીની જીવન ઝરમર (સંકલન)

(35)
  • 3.5k
  • 763

કોકિલકંઠી સૂરોની બેતાજ સામ્રાજ્ઞી શમશાદજીને કોણ નથી ઓળખતું એક જમાનામાં ભારત દેશ સહિત આખી દુનિયાને એમના સૂરીલા કંઠે મોહિત કરેલા, અને હજીયે આજે પણ એમનો અવાજ સાંભળતા ઝૂમી ઊઠે છે. આ એપ્રિલ મહિનાની 23 તારીખે એમની ત્રીજી મૃત્યુતિથી છે ચાલો સૌ સાથે મળી એમની જીવન ઝરમરનું આચમન કરી યાદ કરી લઈએ અને સાચી શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ. આવો માતૃભારતીનો એપ એંડરોઈડ મોબાઈલ પર ડાઉનલોડ કરી ફ્રી ઇ-બુકનો લાભ ઉઠાવો,આજે જ.