Charitrya Mahima

  • 9.3k
  • 3
  • 4.3k

ચારિત્ર્ય વિનાનો માણસ, માણસ ન કહેવાય. ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળની સાથે આ પુસ્તકમાં સમાજના દરેક વર્ગને આવરી લઇને ચારિત્ર્યનો મહિમા કે અગત્યતા જણાવી છે. માનવ ચારિત્ર્યનું નિર્માણ કરતા સુંદર ટૂંકી વાર્તાઓનો આમાં સંગ્રહ. શારીરિક સારસંભાળ, વડીલો પ્રત્યે અદર, બાળકોનો ઉછેર, સદાચાર, ઉત્સવો, મિત્રો, નોકરી, પ્રવાસ..જેવી અનેક બાબતોને આવરી લેતા અનેક લેખોનો સંગ્રહ.