સંપેતરું .....ઉર્ફે ....જોખમ ....ઉર્ફે પાર્સલ

(20)
  • 4.3k
  • 880

સુદામા કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે એમના મિસીસે પૂછ્યું “ ખાલી હાથે જશો કઈક લેતા જાવ “ ને પોટલીમાં તાંદુલ ભરી આપ્યા . કૃષ્ણ એ સ્વીકારશે કે જેસીક્રીષ્ણ એ ય ખબર નહિ પણ કૃષ્ણ એ તો સુદામા અને તાન્દુલનું નામ પડતા જ હરખભેર હડી કાઢી પછીની વાત તો સૌ જાણીએ છીએ પણ અમને લાગે છે કે આ મિસીસ સુદામાએ તાન્દુલ પોટલી ભળાવેલી એ કદાચ દુનિયાનું સૌથી પ્રથમ સંપેતરું હતું . કોઈકે આપેલી વસ્તુ કોઈને પહોચાડવી એટલે સંપેતરું ....સંપેતારાની સતામણી ...વાંચો આ બુક માં ...!!