શોરબરી

(26)
  • 5.2k
  • 4
  • 692

એક વેશ્યા પોતાના ગ્રાહકના જ પ્રેમમાં પડી જાય. એના બાળકની મા બનવાની હોય ને ત્યારે પેલો ગ્રાહક તેને હડધૂત કરી ભગાડી દે કારણ કે તેના માટે એ શરીર માત્ર હતી. ને જ્યારે એ જતી રહે ત્યારે ગ્રાહકના અસ્તિત્વમાં શું ફેરફાર આવે, એ વાત વાત કહેતી મનોવ્યથા એટલે... શોરબરી