શ્રધ્ધા - અંધશ્રધ્ધાનો અતિરેક

(18)
  • 3.1k
  • 2
  • 611

શ્રધ્ધા કોને કહેવાય.. શ્રધ્ધા કોના પર રખાય. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું અંતર. પૂજા તો સાંભળ્યુ છે, પણ આ વ્યકિત પૂજા વળી શું અંધશ્રધ્ધાની શરૂઆત કયાંથી થઈ કહેવાય. અને શ્રધ્ધા તથા અંધશ્રધ્ધાનો અતિરેક - એ વળી શું. આ બઘા સવાલોના હળવાશભર્યા જવાબ આ૫વાની મેં કોશિષ કરી છે આ જવાબો ગમે તો અ૫નાવજો અને આ કોશિષ તમને કેવી લાગી એ જરૂર જણાવજો..