કર્ણ નું મૃત્યુ જીવન ના બોધપાઠ

(35)
  • 8.3k
  • 12
  • 1.3k

ભારતીય મહાકાવ્ય, મહાભારત દરેક વ્યક્તિ માટે જીવન જીવવાનાં બોધપાઠ ની વાર્તા છે અને તેમાંનું સૌથી નગણ્ય તેમજ સૌથી આકર્ષક કેરેક્ટર એટલે દાનવીર સૂર્યપુત્ર કર્ણ. છતાં, તેનો અંત કેવો હતો રણભૂમિ માં શસ્ત્ર વગર નિઃસહાય હાલત માં, પોતાના કોઈ મિત્ર કે સગા ની ગેરહાજરી માં’, કીચડ માં ખુંપેલા રથ ના wheels નીકાળવાના પ્રયાસો કરતા જીવન નો અંત. કેટલીક વખત આપને પણ આવું અનુભવ કરતા હોઈએ છીએ, જીંદગી માં ક્યાંક કોઈ પોતાના વ્યક્તિ વગર એકલા-અટુલા અટવાઈ ગયા હોઈએ એમ, આવું કેમ તો હવે આ situation analyze કરીને કંઈક શીખીએ.