દીલની વાત

(14.7k)
  • 4.4k
  • 5
  • 1.1k

દિલ ની વાત કે જેમાં દરેક તબક્કે મનુષ્યનું જીવન કેવી રીતે , કેવી કેવી , પરિસ્થિતિ માંથી બહાર આવે છે. અને એ તબક્કા માં તેમના વિચારો કેવા હોય છે એ સમય નું વર્ણન કરવામાં આવશે . જીવન નાં કોઈ પણ તબક્કા માં મનુષ્ય પોતે પોતાની સાથે અન્ય મનુષ્ય ને સુખ આપી શકે તે મનુષ્ય આ સંસારરૂપી ભવસાગર પાર કરી શકે છે.